અયોધ્યા
ઉત્તર પ્રદેશ, ભારતનું શહેર / From Wikipedia, the free encyclopedia
અયોધ્યા એ ભારતનાં ઉત્તર પ્રદેશ રાજ્યમાં, અયોધ્યા જિલ્લામાં આવેલું પ્રાચિન નગર છે. જે "અવધ"ની જુની રાજધાની પણ હતું. અયોધ્યા હિંદુઓ માટે ભગવાન રામની જન્મભૂમિ હોવાને કારણે પવિત્ર યાત્રાધામ ગણાય છે. દિલ્હીથી ૫૫૫ કિ.મી. દુર આ શહેર સરયુ નદીના જમણાં કાંઠે વસેલું છે.
Quick Facts અયોધ્યા, દેશ ...
અયોધ્યા | |
---|---|
શહેર | |
સમઘડી દિશામાં ઉપરથી: રામ કી પૈડી ઘાટ, અયોધ્યા ઘાટ, કનક ભવન મંદિર, વિજયરાઘવ મંદિર | |
અન્ય નામો: મંદિરોનું નગર[1] | |
અક્ષાંશ-રેખાંશ: 26.80°N 82.20°E / 26.80; 82.20 | |
દેશ | ભારત |
રાજ્ય | ઉત્તર પ્રદેશ |
પ્રાંત | અયોધ્યા |
જિલ્લો | અયોધ્યા |
સરકાર | |
• પ્રકાર | મ્યુનિસિપલ કોર્પોરેશન |
• માળખું | અયોધ્યા મ્યુનિસિપલ કોર્પોરેશન |
• મેયર | ઋષિકેશ ઉપાધ્યાય, ભાજપ |
વિસ્તાર | |
• કુલ | ૭૯.૮ km2 (૩૦.૮ sq mi) |
ઊંચાઇ | ૯૩ m (૩૦૫ ft) |
વસ્તી (૨૦૧૧[2]) | |
• કુલ | ૫૫,૮૯૦ |
• ગીચતા | ૭૦૦/km2 (૧૮૦૦/sq mi) |
ભાષા | |
• અધિકૃત | હિંદી[3] |
• સ્થાનિક | અવધી[4] |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
પિનકોડ | ૨૨૪૦૦૧ |
ટેલિફોન કોડ | ૦૫૨૭૮ |
વાહન નોંધણી | UP-42 |
વેબસાઇટ | ayodhya.nic.in, https://ayodhya.nic.in/ |
બંધ કરો