જવાહરલાલ નેહરુ
પ્રથમ ભારતીય વડા પ્રધાન, નેતા અને લેખક / From Wikipedia, the free encyclopedia
જવાહરલાલ નેહરુ કે જવાહરલાલ નહેરુ (૧૪ નવેમ્બર ૧૮૮૯[2] - ૨૭ મે ૧૯૬૪) ભારતના સૌથી પહેલા અને અત્યાર સુધી સૌથી લાંબો શાસનકાળ ધરાવતા વડાપ્રધાન હતા, વડા પ્રધાન તરીકે તેઓએ ૧૯૪૭થી ૧૯૬૪ સુધી સેવા આપી હતી.
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
Quick Facts જવાહરલાલ નેહરુ / જવાહરલાલ નહેરુपं. जवाहरलाल नेहरू, ભારતના પ્રથમ વડા પ્રધાન ...
જવાહરલાલ નેહરુ / જવાહરલાલ નહેરુ पं. जवाहरलाल नेहरू | |
---|---|
૧૯૪૭માં જવાહરલાલ નેહરુ | |
ભારતના પ્રથમ વડા પ્રધાન | |
પદ પર ઓગસ્ટ ૧૫, ૧૯૪૭ – મે ૨૭, ૧૯૬૪ | |
રાષ્ટ્રપતિ | રાજેન્દ્ર પ્રસાદ અને સર્વપલ્લી રાધાકૃષ્ણન |
ગવર્નર-જનરલ | લુઈસ માઉન્ટબેટન સી. રાજગોપાલાચારી |
પુરોગામી | નવું પદ |
અનુગામી | ગુલઝારીલાલ નંદા (કાર્યકારી) |
ભારતના વિદેશમંત્રી | |
પદ પર ઓગસ્ટ ૧૫, ૧૯૪૭ – મે ૨૭, ૧૯૬૪ | |
પુરોગામી | નવું પદ |
અનુગામી | ગુલઝારીલાલ નંદા |
ભારતના નાણામંત્રી | |
પદ પર ઓક્ટોબર ૮, ૧૯૫૮ – નવેમ્બર ૧૭, ૧૯૫૯ | |
પુરોગામી | ટી.ટી.ક્રિષ્માનાચારી |
અનુગામી | મોરારજી દેસાઈ |
અંગત વિગતો | |
જન્મ | (1889-11-14)14 November 1889 અલ્હાબાદ, આગ્રા અને ઔંધનો સંયુક્ત પ્રાન્ત, બ્રિટિશ ભારત |
મૃત્યુ | 27 May 1964(1964-05-27) (ઉંમર 74) નવી દિલ્હી, ભારત |
રાષ્ટ્રીયતા | ભારતીય |
જીવનસાથી | કમલા નેહરુ |
સંતાનો | ઈન્દિરા ગાંધી |
માતૃ શિક્ષણસંસ્થા | ટ્રિનિટિ કોલેજ, કેમ્બ્રિજ |
ક્ષેત્ર | બેરિસ્ટર |
સહી | |
ધર્મ | હિંદુ અજ્ઞેયવાદી (Hindu Agnostic)[1] |
બંધ કરો