મનોજ કુમાર પાંડે
પરમવીર ચક્ર પ્રાપ્તકર્તા / From Wikipedia, the free encyclopedia
કેપ્ટન મનોજ કુમાર પાંડે (૨૫ જૂન ૧૯૭૫ – ૩ જુલાઈ ૧૯૯૯) ભારતીય ભૂમિસેનાના એક અધિકારી હતા. તેઓ ૧/૧૧ ગુરખા રાઈફલ્સનો હિસ્સો હતા. તેમને મરણોપરાંત ભારતના સર્વોચ્ચ લશ્કરી સન્માન પરમવીર ચક્ર વડે સન્માનિત કરવામાં આવ્યા. તેમને આ સન્માન પ્રતિકુળ સમયમાં અદમ્ય સાહસ અને નેતાગીરીના ગુણો માટે આપવામાં આવ્યા. તેઓ કારગિલના બટાલિક વિસ્તારમાં આવેલ જુબેર ટોપ, ખાલુબાર હિલ્સ ખાતે એક હુમલામાં શહીદ થયા હતા.
Quick Facts કેપ્ટનમનોજકુમાર પાંડે PVC, જન્મ ...
કેપ્ટન મનોજકુમાર પાંડે PVC | |
---|---|
જન્મ | (1975-06-25)25 June 1975 રુઢા, સીતાપુર, ઉત્તર પ્રદેશ, ભારત |
મૃત્યુ | 3 July 1999(1999-07-03) (ઉંમર 24) જુબેર ટોપ, ખાલુબાર હિલ્સ, બટાલિક સેક્ટર, કારગિલ, લડાખ, ભારત |
દેશ/જોડાણ | ભારત |
સેવા/શાખા | ભારતીય ભૂમિસેના |
સેવાના વર્ષો | ૧૯૯૭–૧૯૯૯ |
હોદ્દો | કેપ્ટન |
સેવા ક્રમાંક | IC-56959W[1] |
દળ | ૧/૧૧ ગુરખા રાઇફલ્સ |
યુદ્ધો | કારગિલ યુદ્ધ ઓપરેશન વિજય કુકરથનની લડાઈ ખાલુબારની લડાઈ |
પુરસ્કારો | પરમવીર ચક્ર |
સહી |
બંધ કરો