રામ જન્મભૂમિ મંદિર, અયોધ્યા
અયોધ્યામાં આવેલું શ્રી રામનું મંદિર / From Wikipedia, the free encyclopedia
રામ જન્મભૂમિ મંદિર અયોધ્યામાં આવેલું હિંદુ ધર્મનું પવિત્ર તીર્થસ્થળ છે. આ સ્થળને વિષ્ણુના સાતમા અવતાર રામચંદ્ર ભગવાનનું જન્મસ્થાન માનવામાં આવે છે, તેથી જ આ તીર્થનો સમાવેશ હિન્દુ ધર્મના સૌથી પવિત્ર અને મહત્વનાં સ્થળોમાં થાય છે.
Quick Facts રામ જન્મભૂમિ મંદિર, અયોધ્યા, ધર્મ ...
રામ જન્મભૂમિ મંદિર, અયોધ્યા | |
---|---|
રામ જન્મભૂમિ મંદીર, અયોધ્યા | |
ધર્મ | |
જોડાણ | હિંદુ |
દેવી-દેવતા | રામ લલ્લા (રામનું બાળ સ્વરૂપ) |
સંચાલન સમિતિ | શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર |
સ્થિતિ | બાંધ કામ ચાલુ[lower-alpha 1](પ્રાણ પ્રતિષ્ઠા: ૨૨ જાન્યુઆરી ૨૦૨૪[1]) |
સ્થાન | |
સ્થાન | રામ જન્મભૂમિ, અયોધ્યા |
રાજ્ય | ઉત્તર પ્રદેશ |
દેશ | ભારત |
અક્ષાંશ-રેખાંશ | 26.7956°N 82.1943°E / 26.7956; 82.1943 |
સ્થાપત્ય | |
સ્થપતિ(ઓ) | સોમપુરા કુટુંબ[lower-alpha 2] |
સ્થાપત્ય પ્રકાર | હિંદુ મંદિર સ્થાપત્ય |
સ્થાપત્ય શૈલી | નાગર શૈલી |
નિર્માણકાર | શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર |
ખાતમૂર્હત | ૫ ઓગસ્ટ ૨૦૨૦[4] |
લાક્ષણિકતાઓ | |
લંબાઈ | 110 metres (360 ft) |
પહોળાઈ | 72 metres (235 ft) |
ઊંચાઇ (મહત્તમ) | 49 metres (161 ft)[5] |
સ્થળ વિસ્તાર | 1.1 hectares (2.7 acres)[5] |
મંદિરો | ૬ મંદિરોના સંકુલમાં મધ્યમાં મુખ્ય એક મંદિર |
વેબસાઈટ | |
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર |
બંધ કરો