સુવર્ણ મંદિર, અમૃતસર
From Wikipedia, the free encyclopedia
સુવર્ણ મંદિર[2] (Punjabi: ਹਰਿਮੰਦਰ ਸਾਹਿਬ) અથવા હર મંદિર સાહિબ[3] (Punjabi: ਦਰਬਾਰ ਸਾਹਿਬ), જેને સામાન્ય રીતે સુવર્ણ મંદિર અથવા ભગવાનનું મંદિર ઓળખાય છે,[2] તે સાંસ્કૃતિક રીતે શીખોનું સૌથી મહત્ત્વપૂર્ણ પ્રાર્થના સ્થળ છે. તે સૌથી પ્રાચીન ગુરુદ્વારાઓમાંની એક છે. આ ગુરુદ્વારા શીખોના ચોથા ગુરુ રામદેવજી દ્વારા સ્થાપિત શહેર અમૃતસરમાં આવેલી છે. આ શહેરને ગુરુ દી નગરી અર્થાત ગુરુની નગરી પણ કહે છે.
Quick Facts સુવર્ણ મંદિર, ધર્મ ...
સુવર્ણ મંદિર | |
---|---|
હર મંદિર સાહિબ દરબાર સાહિબ | |
ધર્મ | |
જોડાણ | શીખ |
સ્થાન | |
સ્થાન | અમૃતસર |
રાજ્ય | પંજાબ |
દેશ | ભારત |
અક્ષાંશ-રેખાંશ | 31°37′12″N 74°52′35″E |
સ્થાપત્ય | |
ખાતમૂર્હત | ડિસેમ્બર ૧૫૮૧[1] |
પૂર્ણ તારીખ | ૧૫૮૯ (મંદિર), ૧૬૦૪ (આદિ ગ્રંથ સાથે) [1] |
વેબસાઈટ | |
શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી અધિકૃત વેબસાઇટ |
બંધ કરો